आज मानव समाज में ब्राह्मण समाज का अपना अलग महत्व है, लेकिन चिन्तनशील ब्राह्मणों में यह प्रश्न बार-बार उठ रहा है कि आज के बदलते परिवेश में ब्राह्मण को ब्राह्मणत्व का बोध होना अति आवश्यक है । मेरे विचारों में बार-बार यह बात गुंजती है कि ब्राह्मण चरित्र आचरण व्यवहार कर्मवाणी के उच्च मापदंडों पर खरा उतरे । अर्थात चरित्र से सुन्दर एवं निष्कलंक हो । आचरण से विवेकी पारखी […]

Gottra’s According to Vedas .. पुष्करणा ब्राह्मण परिवार Gottra’s According to Vedas .. पुष्करणा ब्राह्मण परिवार

पुष्करणा ब्राह्मण परिवार – Gottra’s According to Vedas According To Veda RIGVEDI YAURVEDI SAMAVEDI ATHARVEDI Gottra’s According To Above Vedas 1. RIGVEDI 2. YAURVEDI 3. SAMAVEDI 4. ATHARVEDI उतथ्य गौत्री, आश्वलायनसूत्री भारद्वाज गौत्री, कात्यायनसूत्री   उपमन्यु गौत्री, कात्यायनसूत्री   कपिल गौत्री, कात्यायनसूत्री   गविष्ठर गौत्री, कात्यायनसूत्री   शाण्डिल्य गौत्री, कात्यायनसूत्री   गौतम गौत्री, कात्यायनसूत्री पराशर गौत्री, लाट्यायनसूत्री   काश्यप गौत्री, लाट्यायनसूत्री   हारित गौत्री, लाट्यायनसूत्री   शुनक गौत्री, लाट्यायनसूत्री वत्स […]

નિત્ય કર્મ માટેના મંત્રોઃ નિત્ય કર્મ માટેના મંત્રોઃ

નિત્ય કર્મ માટેના મંત્રો   પ્રાતઃકાળે પથારીમાંથી ઊઠીને હાથનું દર્શન કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમુલ્યે સરસ્વતી| કરમધ્યે તુ ગોવિન્દઃપ્રભાતે કરદર્શનમ || ગુજરાતી ભાષાંતરઃ હાથના આગળના ભાગમાં લક્ષ્મી,મુળ ભાગમાં સરસ્વતિ અને વચલા ભાગમાં ગોવિન્દ વસે છે.માટે સવારે હાથનું દર્શન કરવું. જમીન પર પગ મુકતા પહેલાં પૃથ્વીદેવીને વદન સમુદ્રવસને દેવી ! પર્વતસ્તનમંદડલે| વિષ્ણુપત્નિ ! નમસ્તુભ્યં પઆસ્પર્શ ક્ષમસ્વ યે|| ગુજરાતી ભાષાંતરઃ સમુદ્રરુપી કપડાવાળી,પરતરુપી સ્તનવાળી અને વિષ્ણૂ ભગવનની પત્નિ હે પૃથ્વી દેવી ! તમને નમસ્કાર […]

વિશ્વમાં ગણિતની સૌથી પહેલી ઈટ મુકીઃ ભારતીય સંસ્કૃતિએ…

વિશ્વમાં ગણિતની સૌથી પહેલી ઈટ મુકીઃ ભારતીય સંસ્કૃતિએ… * જગતમાં ગણિતનો આરંભ પણ ભારતમાં થયો હતો.હજારો વર્ષ પહેલા વૈદિક સમયમાં ગણિતનો આરંભ થયો હતો. * વેદના છે અંગોમાં એક હતું-જયોતિષ,જયોતિષ એટલે ગણિત દ્રારા સૂર્ય,ચંદ્ર,ગ્રહો,તારાઓ વગેરેનું જ્ઞાન મેળવવાનું શાસ્ત્ર.

ગુરુત્વાકર્ષણ સિદ્રાંત વિશે સૌથી પ્રથમ ઉચ્ચાર્યુઃ ભારતીય સંસ્કૃતિએ… ગુરુત્વાકર્ષણ સિદ્રાંત વિશે સૌથી પ્રથમ ઉચ્ચાર્યુઃ ભારતીય સંસ્કૃતિએ…

ગુરુત્વાકર્ષણ સિદ્રાંત વિશે સૌથી પ્રથમ ઉચ્ચાર્યુઃ ભારતીય સંસ્કૃતિએ… * પશ્ચિમના લોકો કહે છે કે બ્રિટીશ વિજ્ઞાની ઐઝેક ન્યુટને ૧૭મી સદીમાં ગુરુત્વાકર્ષણ સિદ્રાંત શોધ્યો.

પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરે છે.તે શોધ્યુ ભારતીય સંસ્કૃતિએ.. પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરે છે.તે શોધ્યુ ભારતીય સંસ્કૃતિએ..

પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરે છે.તે શોધ્યુ ભારતીય સંસ્કૃતિએ…

* અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે. * પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ . * ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ […]

હિન્દુશાસ્ત્ર મુજબ૧૦૮ નુ મહત્વ હિન્દુશાસ્ત્ર મુજબ૧૦૮ નુ મહત્વ

* માળાની અંદર ૧૦૮ મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ ૧૦૮ છે. * બ્રહ્માના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે. * માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે. * આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે […]

વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ… * અંતરિક્ષ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન એટલે આકાશમાં ધુમતાં અનેક ગ્રહો,સુર્યો,તારામંડળો વગેરેનું વિજ્ઞાન.ભાતતીય સંસ્કૃતિએ તેમાં સર્વ પ્રથમ પ્રકાશ પ્રાથર્યો હતો.આજથી ઓછામાં ઓછા ૧૦.૦૦૦વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિઓએ બ્રહ્માડ,નક્ષત્રો,સુર્ય-ચંદ્ર,ગ્રહો,ગ્રહણો વિશે વિજ્ઞાનિક શોધખોળ કરી હતી. * વિજ્ઞાનો કહે છે કે,આરબો અને ગ્રીક લોકો પણ ભારત પાસેથી જ અંતરિક્ષનું જ્ઞાન શીખ્યા હતા. બ્રહ્માંડ અને પૃથ્વીની ઉત્પતિ વિશે સૌપ્રથમ વૈજ્ઞાનિક શોધ કરીઃભારતીય સંસ્કૃતિએ…. * પૃથ્વીની ઉત્પતિ ઇ.સ્.પૂર્વે ૪૦૦૪માં […]

આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિ

* સનાતન હિન્દુ સંસ્કૃતિ એટલે પવિત્ર આચાર,પવિત્ર વિચાર,પવિત્ર,વ્યવહાર કે પવિત્ર સંસ્કારની યુગો પુરાની એક અદભુત પરંપરા,જે સૌનું કલ્યાણ કરે, સૌનું ભલુ કરે. * અન્ય પ્રાચીન સંસ્કૃતિ નાશ પામી ગઈ છે,પરંતુ ભારતીય સંસ્કૃતિનો પાયો એટલો મજબુત છે કે આજપર્યત અનેક આક્રમણકારોએ તેના પર આક્રમણો કર્યા છતાં આ સંસ્કૃતિ નાશ પામી નથી.તેનુ કારણ તેની અજોડ પવિત્રતા અને તેનું અદભુત ઊંડાણા છે અને સૌથી વિશેષ તો આ સંસ્કૃતિના રક્ષક સ્વયણ ભગવાન છે આપણી […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events