વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ…

વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ…
* અંતરિક્ષ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન એટલે આકાશમાં ધુમતાં અનેક ગ્રહો,સુર્યો,તારામંડળો વગેરેનું વિજ્ઞાન.ભાતતીય સંસ્કૃતિએ તેમાં સર્વ પ્રથમ પ્રકાશ પ્રાથર્યો હતો.આજથી ઓછામાં ઓછા ૧૦.૦૦૦વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિઓએ બ્રહ્માડ,નક્ષત્રો,સુર્ય-ચંદ્ર,ગ્રહો,ગ્રહણો વિશે વિજ્ઞાનિક શોધખોળ કરી હતી.
* વિજ્ઞાનો કહે છે કે,આરબો અને ગ્રીક લોકો પણ ભારત પાસેથી જ અંતરિક્ષનું જ્ઞાન શીખ્યા હતા.
બ્રહ્માંડ અને પૃથ્વીની ઉત્પતિ વિશે સૌપ્રથમ વૈજ્ઞાનિક શોધ કરીઃભારતીય સંસ્કૃતિએ….
* પૃથ્વીની ઉત્પતિ ઇ.સ્.પૂર્વે ૪૦૦૪માં થઈ -તેમ પશ્ચિમના ધર્મો કહે છે.
જયારે હિન્દુ સંસ્કૃતિનાં હજારો વર્ષ જૂના વિષ્ણુપુરાણ,પહ્મપુરાણ વગેરે ગ્રથો કહે છેઃબ્રહ્માડ અને પૃથ્વીની ઉત્પતિ ૮,૬૪,૦૦,૦૦,૦૦૦(આઠ, અબજ,ચોસઠ કરોડ)વર્ષ એટલે કે એક કલ્પ પહેલા થઈ હતી(એક કલ્પ એટલે? ગણતરી મુજબ મનુષ્ય દ્રષ્ટિએ એક ચતુયુંગી એટલે ૪૩ લાખ વીસ હજાર વર્ષોનું ગણાય અને આવા એક હજાર ચતુયુગ થાય ત્યારે બ્રહ્નાનો એક દિવસ ગણાય એટલે કે ચાર અબજ બત્રીસ કરોડ વર્ષોનો એક બ્રાહ્ન દિવસ અને એક બ્રાહ્ન દિવસનો એક કલ્પ ગણવામાં આવે છે ) આજે વિશ્વના પ્રખર વૈજ્ઞાનિકો સ્વીકારે છે કે પૃથ્વીની ઉત્પતિ માટે ભારતીય સંસ્કૃતિએ હાજારો વર્ષો પહેલા કહેલો આ સમય બિલકુલ સાચો છે.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events