હિંન્દુ સંસ્કૃતિના આધારરુપ મહાન સંતો

હિંન્દુ સંસ્કૃતિના આધારરુપ મહાન સંતો હિંન્દુ સંસ્કૃતિના આધારરુપ મહાન સંતો

હિંન્દુ સંસ્કૃતિના આધારરુપ મહાન સંતો
* માણસના જીવનને શુધ્ધ બનાવીને ભગવાન સુધી પહોચાડવાનું કામ સંત કરે છે.માતા જેમ બાળકને શુધ્ધ અને પવિત્ર કરે તેમ સંત માણાસના હ્રદયને શુધ્ધ કરે છે.સંત સંસ્કૃતિના સનાતન મુલ્યો અને પરંપરાને જીવંત રાખે છે અને પેઢી દર પેઢી તેનું સિચન કરે છે.એવા સાચા સંત જ સંસ્કૃતિઓ સાચો આધારસ્તંભ છે.સંત વિના કયારેય સંસ્કૃતિ ટકતી નથી.સંત દ્રારા જ સંસ્કૃતિના અન્ય બે આધારસ્તંભો-મંદિર અને શાસ્ત્રો રચાય છે.
ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં ઋષિઓથી માંડીને આજે પ્રમુખસ્વામી મહારાજ પર્યત એવા મહાન સંતોની એક અવિરત શૃંખલા ચાલતી રહી છે,જેઓના કારણે સંસ્કૃતિ આજપર્યત ટકી છે. એવા કેટલાક મહાન આચાર્યો અને સંતોનાં નામોનું સ્મરણ કરીએ.


(૧)શંકરાચાર્ય,
(૨)રામાનુજાચાર્ય,
(૩)વલ્લભાચાર્ય,
(૪)ગૌતમ બુધ્ધ,
(૫)મહાવીર,
(૬)ચૈતન્યમહાપ્રભુ,
(૭)સંત તિરુવલ્લુવર,
(૮)સંત કબીર,
(૯)સંત જ્ઞાનેશ્વર,
(૧૦)સંત તુકારામ,
(૧૧)નરસિહ મહેતા,
(૧૨)મીરાંબાઈ,
(૧૩)આંડાળ,
(૧૪)સંત રૈદાસ,
(૧૫)સંત તુલસીદાસ,
(૧૬)ગુરુનાનક,
(૧૭)ભગતજી મહારાજ,
(૧૮)રામકૃષ્ણ પરમહંસ,
(૧૯)સ્વામી વિવેકાનંદ,
(૨૦)પ્રમુખસ્વામી મહારાજ.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events