રામેશ્વર

જયારે જ્યારે પૃથ્વી ઉપર દાનવોના અત્યાચારથી લોકો ‘ત્રાહિમામ્‘ પોકારે છે, ત્યારે ત્યારે લોકોનાં કલ્યાણ માટે ભગવાન વિષ્‍ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે વિષ્‍ણુજીએ શ્રી રામચંદ્રજીના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લીધો. આ વખતે સકળ સંસારમાં મહા તપસ્વી લંકાપતિ રાવણ ગર્વથી વિચરતો હતો. સીતા-સ્વયંવરમાં શિવ-ધનુષ ઊપાડવામાં રાવણને બદલે ભગવાન રામચંદ્રજી સફળ બનેલા, તેથી તેનો બદલો લેવાના ઈરાદે વનવાસ દરમ્યાન રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયેલ. સીતાની શોધ કરતાં કરતાં રામચંદ્રજી ‍કિષ્કિન્ધા નગરમાં ગયા હતા. ત્યાં સુગ્રીવના હિતકારી થઈને વાલીનો વધ કર્યો, અને અહીં રહીને લક્ષ્‍મણ અને સુગ્રીવ સાથે વિચારણા કરીને સીતાની શોધ કરવા હનુમાન વગેરે વાનરોને ચારે દિશામાં મોકલ્યા.

By Rekha Mehta

Rekha MehtaGreetings - I'm E Marketing Specialist. I have strong background in world of Internet based marketing with SEO/SEM and e business solutions.I'm passionate about showing fellow professionals how to develop powerful profitable e business website.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events