મૃત્યુનું આગમન મૃત્યુ નજીક આવે ત્યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણનઃ મૃત્યુ નજીક આવે ત્યારે કરાનારી કેટલીક ક્રિયાઓનું વર્ણન પરંપરાપ્રાપ્ત છે. ભાવિ કલ્યાણ માટે બ્રાહ્મણો અને નિર્ધનોને દાન અપાય છે. દાનમાં ગાયનું દાન મૂલ્યવાન છે. એ ‘વૈતરણી’ કહેવાય છે, કેમ કે પાતાળ લોકની વૈતરણી નદીને પાર કરવા મૃત વ્યકિત માર્ગદર્શક મનાય છે. મૃત્યુના આગમન સમયે મરનારનું શરીર સ્વચ્છ ભૂમિ પર રખાય છે. અગ્નિ પ્રજવલિત કરાય છે. એનું મસ્તક ઉત્તર દિશા તરફ […]