ચૌર્યાસી જ્ઞાતીના બ્રાહ્મણોની યાદી ૧ અનાવલા ૨ અભીર ૩ આપસ્તંભ ૪ અક્ષપમંગલા ૫ અગસ્તપાલ ૬ આક્ષષાપન ૭ ઇન્દ્રાવલ ૮ ઉદબરા ૯ ઉત્કલ ૧૦ ઓદિચ્ય ૧૧ ઉનેવાળ ૧૨ કણ્ય ૧૩ કનોજીવા કરોડા કરખેશિયા કગંકા કાનડી કાર્તક કરીવંત કડોળીયા કપીસા ખંડેવાળ ખેડાવાળ ખોડાવાળ ગયાવાળ ગિરનાર ગુગલી ગોવર્ધનના ગૌડ ગામતીપાત ગંગાપુત્ર ગૌધન ચરક ચૌનાપાવન ચૌલા ચૌવિશા કંજુશિયા કશોર કશીર કમોદર તપોધન તિગંગા દાવોડી દિશાવળ પીનારા નાગર નંદવાણા પુંદવાગ પારાસરા પાંડે પારપાસિયા પુષ્કરણા પાણીવાલ […]

हमारा उदेश ब्राह्मण लोगोका ज्ञाति (जैसा कि औदिच्य ब्राह्मण) और गोत्र (जैसा कि कश्यप गोत्र) के आधार पर डेटाबेज तैयार करना है. यह डेटाबेज सभी नामाकन किये हुये ब्राह्मणको सरलता से उपलब्ध हो ऐसा हमारा यह प्रयत्न है. यहा आप श्री का ब्राह्मण होनेका नामाकन कर हमारे यह कार्यमे सहयोग दे कर आप सहभागी बने.

શાસ્ત્રોક્ત દૈનિક સાધના વિધિ, દૈનિક પૂજન વિધિ,  દૈનિક સાધના ક્રમ, ત્રિકાળસંધ્યા વિધિ,નિત્ય સંધ્યા,दैनिक साधना, त्रिकाल संध्या पूजन શાસ્ત્રોક્ત દૈનિક સાધના વિધિ, દૈનિક પૂજન વિધિ,  દૈનિક સાધના ક્રમ, ત્રિકાળસંધ્યા વિધિ,નિત્ય સંધ્યા,दैनिक साधना, त्रिकाल संध्या पूजन

दैनिक साधना, त्रिकाल संध्या पूजन દૈનિક સાધના ક્રમ (૧) બ્રહ્મસંધ્યા (૨) પૂજા (૩) જપ (૪) પ્રાથના.  આસન પર બેસીને શરીર અને મનને પવિત્ર બનાવવા માટે શરીરના પાંચ તત્વોને શુધ્ધ કરવા માટે શરીર (ભૂત) શુધ્ધિ કરવામાં આવે છે. તેને જ બ્રહ્મસંધ્યા કહેવામાં આવે છે. સંધ્યા કરવા માટે પાંચ કર્મ કરવા પડે છે. (૧) પવિત્રીકરણ  (૨) આચમન  (૩) શિખાબંધન (૪) પ્રાણાયામ (૫) ન્યાસ. (૧) પવિત્રીકરણ / શરીર શુદ્ધિ પવિત્રીકરણઃ ડાબા હાથમાં પાણી […]

श्री भैरव चालीसा

श्री भैरव चालीसा ॥ दोहा ॥   श्री गणपति, गुरु गौरि पद, प्रेम सहित धरि माथ । चालीसा वन्दन करों, श्री शिव भैरवनाथ ॥     श्री भैरव संकट हरण, मंगल करण कृपाल । श्याम वरण विकराल वपु, लोचन लाल विशाल ॥       || चौपाई ||   जय जय श्री काली के लाला । जयति जयति काशी-कुतवाला ॥Shri Bharov Ji Ki Chalisa श्री भैरव चालीसा (Shri Bharov Chalisa) […]

आपका कर्म आपको आनंद देगा आपका कर्म आपको आनंद देगा

फिर आपका कर्म आपको आनंद देगा मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीर्निर्ममो भूत्वा युद्धस्व विगतज्वरः।।   अपने मन को आत्मा में स्थिर करके, सभी तरह के कामों को मुझे समर्पित करके, इच्छा, मोहमाया और भावनाओं की तपिश से बाहर आकर युद्ध करो। कर्म के वक्त इंसान के तीन भाव होते हैं। पहला, किए जा रहे काम से मिलने वाले फल की इच्छा। दूसरा, इस भाव से कोई कर्म करना कि वह […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events