શૈક્ષણિક સંસ્કારોમાં વિદ્યારંભ, ઉપનયન, વેદારંભ, કેશાંત (કે ગોદાન) અને સમાવર્તન (કે સ્નાન) સંસ્કારોનો સમાવેશ થાય છે. કેશાંત કે ગોદાન સંસ્કાર કેશાંત કે ગોદાન એ મહાનામ્ની મહાવ્રત, ઉપનિષદ અને ગોદાન એ ચાર વેદવ્રતોમાંનું એક હતું. પહેલાં ત્રણ વ્રતો લુપ્ત થતાં ગોદાન સ્વતંત્ર સંસ્કારના રૂપમાં અસ્તિત્વમાં આવ્યો. આ સંસ્કાર વેદારંભ સંસ્કાર કરતાં પ્રાચીન છે. ગૃહ્યસૂત્રોમાં કેશાંતનો ઉલ્લેખ આવે છે, પરંતુ વેદારંભનો ઉલ્લેખ એમાં મળતો નથી. વ્યાસ સ્મૃતિમાં આ સંસ્કારનો સમાવેશ પ્રસિદ્ઘ સોળ […]
જ્યોતિષશાસ્ત્ર એક અત્યંત ગહન શાસ્ત્ર છે. જન્મકુંડળીને આધારે જાતકના જીવન વિષે કે જાતકના જીવનના કોઈ ખાસ પ્રશ્ન વિષે નિર્ણય લેતાં પહેલાં અનેક બાબતોનો અભ્યાસ કરી, તેના તારણરૂપે જે નિર્ણય આપી શકાય. સામાન્ય રીતે કુંડળીના ૧૨ ભાવ, ૧૨ રાશિઓ, નવ ગ્રહોના સંયુક્ત અભ્યાસથી ફલાદેશ કરવામાં આવતો હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં અત્યંત મહત્વનો ગણાય એવો એક મુદ્દો ગ્રહોની અવસ્થાનો છે. જ્યોતિષશાસ્ત્રે ગ્રહોની દસ અવસ્થાઓ દર્શાવી છે તે નીચે પ્રમાણે છે. (૧) દીપ્ત […]
॥ ॐ नमः शिवाय ॥ ॥ ॐ नमः शिवाय ॥ ॥ ૐ નમઃ શિવાય ॥ जय गणेश गिरिजा सुवन, मंगल मूल सुजान । कहत अयोध्यादास तुम, देउ अभय वरदान ॥ જય ગણેશ ગિરિજા સુવન, મંગલ મૂલ સુજાન । કહત અયોધ્યાદાસ તુમ, દેઉ અભય વરદાન ॥ जय गिरिजापति दीनदयाला । सदा करत संतन प्रतिपाला ॥ જય ગિરિજાપતિ દીનદયાલા । સદા કરત સંતન પ્રતિપાલા ॥ भाल चन्द्रमा सोहत नीके । कानन कुण्डल […]
કાશ્મીરી બ્રાહ્મણ મોતીલાલ પરિવાર અને જવાહરલાલની પુત્રી અને ફિરોઝ નામના મુસ્લિમને ઇસ્લામિક રીવાજો પ્રમાણે પરણેલી ઇન્દિરા પ્રિયદર્શીનીના મુસ્લિમ પુત્ર રાજીવરત્ન અને ઇટાલિયન ખ્રિસ્તી માતા સોનિયાના પુત્ર રાહુલ ગાંધીએ આજે અત્યંત ચોંકાવનારું નિવેદન કરતાં જણાવ્યું કે તેઓ બ્રાહ્મણ છે. ઉત્તરપ્રદેશમાં મુસ્લિમોના તળીયા ચાટી મત લેવા નીકળેલા રાહુલ બાબાને પોતાની સમજ નથી..અન્યના દોરવાયે દોર્યે જાય છે. પરિણામે રાજકારણમાં રોજ પીટાય છે. કોંગ્રેસનું ભાવી ગણાતા યુવરાજ રાહુલ બાબાએ આજે કહ્યું કે તેઓ બ્રાહ્મણ છે અને […]
ચોથ એટલે કે ચતુર્થીને ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગ પછી તે લગ્નનો પ્રસંગ હોય કે કુંભ મૂકવાનો કે શિલારોપણનો લક્ષ્મીપૂજન હોય કે મંદિરમાં ભગવાનની પ્રાણ-પ્રતિષ્ઠા કરવાની હોય, ગણપતિનું પૂજન સૌ પ્રથમ કરવામાં આવે છે. કોઈપણ શુભ પ્રસંગમાં ગણપતિના પૂજન પાછળ એક પૌરાણિક પણ કથા છે. એકવાર તપ પૂર્ણ કરીને મહાદેવને ગણેશજી ગૃહપ્રવેશ કરતા અટકાવે […]