કુંડળીનું બળાબળ નક્કી કરવા માટે અસંખ્ય બાબતો જ્યોતિષ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. ગમે તેટલો અનુભવી જ્યોતિષી પણ એક સાથે બધી જ બાબતો પ્રત્યે ધ્યાન ન આપી શકે તે સ્વાભાવિક છે. દરેક કુંડળીમાં નવ ગ્રહો પૈકી એક ગ્રહ નિયામક ગ્રહ (Controlling planet) હોય છે. જો એ નિયામક ગ્રહ નક્કી થઈ શકે તો ફળાદેશ આપવાનું કાર્યુ ઘણું સરળ બની જાય. એ નિયામક ગ્રહની મહાદશામાં અથવા આંતર્દશામાં તે વ્યક્તિને તે ગ્રહના સ્વભાવ અનુસાર […]
शहर के पुराने नाम कानपुर का नाम कान्हापुर दिल्ली का नाम इन्द्रप्रस्थ हैदराबाद का नाम भाग्यनगर फैजाबाद का नाम अयोध्या इलाहाबाद का नाम प्रयाग औरंगाबाद का नाम संभाजी नगर भोपाल का भोजपाल लखनऊ का लक्ष्मणपूरी अहमदाबाद का कर्णावती अलीगढ़ का नाम हरीगढ़ मिराज का नाम शिवप्रदेश मुजफ्फरनगर का नाम लक्ष्मीनगर शामली का श्यामली !
સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ એકાદશા શ્રાદ્ધ ભાગ-૪ એકાદશા શ્રાદ્ધ (જળાશય આગળ-શક્ય હોય તો) ઈશાન પૂર્વ ઉત્તર દક્ષિણ ચોખા ઘઉં ચોખા પશ્ચિમ સફેદ કપડું- ચોખા લાલ કપડું-ઘઉં લાલ કપડું- ચોખા યજમાને પૂર્વાભિમુખ બેસવું. ત્રણ સ્થાપન- વચ્ચે લાલ, તેમાં ઘઉં પુરવા. ચાર દિશાએ ચાર ખાનાં અનેવચ્ચેએક. તેમાં પાંચ પાત્રો. પાંચ દેવોની મૂર્તિઓ (વિષ્ણુની સોનાની, બ્રહ્માની રૂપાની, રુદ્રની તાંબાની, યમની લોઢાની અનેસત્પુરુષની સીસાની) પંચપાત્ર પરતરભાણી ઢાંકી તેમાં દરેકમાં એક એક મૂકવી. આ […]
સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-ચૌલકર્મ, ભાગ-૮ ચૌલકર્મ (વાળ ઊતારવા) પૂજાની સામાન્ય સામગ્રી ઉપરાંત દર્ભ અને ચોખાનો લોટ જોઈશે. ચોખાનો લોટ બાંધી તેનાથી કાપેલા વાળ લઈ લેવા. પ્રથમ ગણેશપૂજા, પરમાત્મા પૂજા અને કળશપૂજા કર્યા બાદ વાળ ઉતારવાની વિશેષ પૂજા નીચે મુજબ કરવી. મસ્તકલેપન : માતા-પિતા બાળકના વાળને પાણીમાં દૂધ, દહીં અને ઘી સારી રીતે ભેળવી ભીના કરશે. ॐ सविता प्रसूता दैव्या, आपऽउदन्तु ते तनूम्| दीर्घायु ष्त्वाय वर्चसे|| ॐ यत् क्षुरेण मज्जयता […]
ભાગ-૭-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-માસિક શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ પ્રથમ નિત્ય તર્પણ અનેવિષ્ણુપૂજન અગાઉ મુજબ કરવું. એ વખતેયજમાને પૂર્વાભિમુખ બેસવું, પિંડદાન વખતે દક્ષિણાભિમુખ. પૂર્વ ઉ ત્ત ર પશ્ચિમ વિશ્વેદેવાના બે ચટ પૂર્વાભિમુખ, મહાવિષ્ણુનો ચટ પશ્ચિમાભિમુખ અને પિતૃઓના ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. માસિક શ્રાદ્ધ વખતે વિશ્વેદેવાના બે ચટની સાથેસામાન્ય વર્ષ હોય ( મરણની તિથિથી ૧૨ મહિના) તો ૧૨ ચટ અને મરણની તિથિથી એક વર્ષમાં અધિક માસ હોય તો ૧૩ ચટ મૂકવા. પિંડ […]