मोह पर विजय कब मिलती है?

मोह पर विजय कब मिलती है? * वस्तविकता समजने आये तब. * चीज या व्यक्ति की पकड कम हो जाये तब. * आत्मनिर्भर हो तब. * स्वतंत्र जोने पर.

आध्यात्मिकमार्ग मे जाने के लिए कया अनिवार्य है?

आध्यात्मिकमार्ग मे जाने के लिए कया अनिवार्य है? * सत्संग. अनुभवी व्यक्ति का संगाथ. * अपने विचार मे से आत्मा निकालनी होगी. * नामरुप का मोह छुट जाना चाहिए. * बहिमुर्खता के बदले अंन्तमुर्खता. * सादा जीवन,संयमी जीवन. * निस्चयबल,यह मार्ग पर जाने का निस्चय होना चाहिए. * ‘मे’ हु ‘हम’ है वो भाव खत्म कर देना चाहिए.

केला खाओ एनर्जी पाओ

केला खाओ एनर्जी पाओ केला नेचरल फूड है। इसमें एनर्जी बहुत ज्यादा होती है, इसलिए आप अपनी डाइट में केला जरूर शामिल करें। अगर आपको लगता है कि आपके ब्रेकफास्ट में पौष्टिक चीजें शामिल नहीं हैं, तो आप ब्रेकफास्ट में केला लें। यह विटामिन व मिनरल्स की कमी पूरी करेगा। केले में थाइमिन, रिबोफ्लेविन, नियासिन और फॉलिक एसिड के रूप में विटामिन ए और विटामिन बी पर्याप्त मात्रा में मौजूद […]

ज्ञान प्राप्त करने के लिए कया उपकरण हैं? ज्ञान प्राप्त करने के लिए कया उपकरण हैं?

ज्ञान प्राप्त करने के लिए कया उपकरण हैं? * व्यावहारिक ज्ञान के लिए – निरीक्षण, परीक्षण और प्रयोग. * आध्यात्मिक ज्ञान के लिए – स्रवन,मनन,निदिधान,विवेक,वैराग्य,षडसंपति,मुमुक्षुता – आनुभवीक संग – सच्ची जिज्ञासा – सच्चा सत्संग – साष्टांग प्रणाम. – सेवा. – विनम्रता -निष्काम कर्म,निष्काम उपासना.

सच्चा ज्ञान कया है?

सच्चा ज्ञान कया है? * वो ज्ञान अभेद का दर्शन करवाये. * खुद कया है आत्मा या शरीर वह जानकर उसके हिसाब से रहेना .नित्य अनित्य क विवेक करके नित्य मे स्थिर रहेना * अपने शरीरमे खुद हो वेसे समष्टि सृष्टिमे भगवान है वही सच्चा ज्ञान है. * अपने को अपनी पहेचान कराने वाला. * माया के बंधन से मुक्ति दिलानेवाला. * अज्ञानरुपी अंधकार को दुर करनेवाला. * अपनी,परमात्माकी,आत्माकी २४ […]

ज्ञान किसको कहेना चाहिए?

ज्ञान किसको कहेना चाहिए? * मुल चीजको पहेचानना. * पदार्थ या परिस्थिति मात्र को आत्मदर्शन करने के लिए योग्य उपयोग वह ज्ञान.

શા માટે રાખવામાં આવે છે ચોટલી, શું તમે જાણો છો?

સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સાધુઓને કાં તો જટા હોય છે કાં તો મૂંડનમાં ચોટી હોય છે. આ ઉપરાંત મોટાભાગે કર્મકાંડ કરાવતા બ્રાહ્મણો કે જ્યોતિષીઓ ચોટલી રાખતા હોય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ ચોટલી શા માટે રાખવામાં આવતી હોય છે? તો આજે મેળવીએ આ પરંપરાનો પ્રશ્ન.... ચોટલીને સંસ્કૃતમાં શિખા કહેવામાં આવે છે. શિખા રાખવાના, શિખા પર ગાંઠ બાંધવા માટેના, તેને છોડવાના વિશિષ્ટ નિયમો અને સમય હોય […]

ગાયમાતાનું  આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ ગાયમાતાનું  આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ ગાયમાતાનું  આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ ગાયમાતાનું  આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ

ગાયમાતાનું  આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ *ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે. * ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે. ગાયનું દૂધ હ્રદયરોગ, અલ્સર,ક્ષયરોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે. * પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય […]

પ્‍લોટનાઆકાર અને ફળ પ્‍લોટ પસંદગી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી. *આકારમાં બેડોળ પ્‍લોટ કદાપી ન લેવો. *જે પ્‍લોટમાં ઈશાન ખૂણો મોટો હોય તો તે પ્‍લોટ સુખ તથા ધનલાભ આપનાર બને છે. *જે પ્‍લોટમાં વાયવ્‍ય ખૂણો મોટો થતો હોય તો તેના માલિકની માનસિક સ્થિતિ ડામાડોળ રહે છે. *ત્રિકોણાકાર પ્‍લોટના માલિકને કોર્ટ-કચેરીનું મોં જોવું પડે છે. વળી સતત ઝગડા થયા કરે છે. *‘એલ‘ આકારનો પ્‍લોટ હોય તો તેના બે ટુકડા કરવાથી વાસ્‍તુદોષ […]

બ્રહ્ર્મ સુકતમ બ્રહ્ર્મ સુકતમ

|| બ્રહ્ર્મ સુકતમ || કદાચિન્મિલિતા દેવા ઇદ્રાધાશ્ચૈવ સર્વશઃ | સત્યલોકં સમાસાધ દદશુઃ પદ્મ સંભવમ ||૧|| પધ્મકોશ સમુદ્ભુતં પદમબોધ સપ્રભમ | ચતુર્વકત્રં ચતુર્વેદં ચતુરાગમ પુજિતમ ||૨|| ચતુર્વર્ણધરં દેવં ચાતુહોત્રપ્રવર્તકમ | કૃષ્ણ જિનધરં શાન્તં પ્રભુ પ્રભવતામપિ ||૩|| સ્વયંભુવમ્ચિન્ત્યં ચ સર્વસંહાર કારણમ | દક્ષિણાસ્વદના જજાતો યર્જુવેદસ્તથૈવ ચ | યાંશ્ચ માધદના જજાત અત્વથર્વા તદન્તરમ ||૧૬|| ઊતરાન્મુખતો જાતઃ સામવેદસ્તથૈવ ચ | બ્રાહ્મણાસ્તે મુખાજજાત બાહુંભ્યાં ક્ષત્રિયાસ્તથા ||૧૭|| ઉરુવયાતથા વૈશ્યાઃ પાદારછુદ્રાસ્તથૈવ ચ | વિધુતોયાનિ મેધાશ્ય ગ્રહાસ્ગ્ચેન્દ્ર ધનુંષી […]

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events