आध्यात्मिकमार्ग मे जाने के लिए कया अनिवार्य है? * सत्संग. अनुभवी व्यक्ति का संगाथ. * अपने विचार मे से आत्मा निकालनी होगी. * नामरुप का मोह छुट जाना चाहिए. * बहिमुर्खता के बदले अंन्तमुर्खता. * सादा जीवन,संयमी जीवन. * निस्चयबल,यह मार्ग पर जाने का निस्चय होना चाहिए. * ‘मे’ हु ‘हम’ है वो भाव खत्म कर देना चाहिए.
केला खाओ एनर्जी पाओ केला नेचरल फूड है। इसमें एनर्जी बहुत ज्यादा होती है, इसलिए आप अपनी डाइट में केला जरूर शामिल करें। अगर आपको लगता है कि आपके ब्रेकफास्ट में पौष्टिक चीजें शामिल नहीं हैं, तो आप ब्रेकफास्ट में केला लें। यह विटामिन व मिनरल्स की कमी पूरी करेगा। केले में थाइमिन, रिबोफ्लेविन, नियासिन और फॉलिक एसिड के रूप में विटामिन ए और विटामिन बी पर्याप्त मात्रा में मौजूद […]
सच्चा ज्ञान कया है? * वो ज्ञान अभेद का दर्शन करवाये. * खुद कया है आत्मा या शरीर वह जानकर उसके हिसाब से रहेना .नित्य अनित्य क विवेक करके नित्य मे स्थिर रहेना * अपने शरीरमे खुद हो वेसे समष्टि सृष्टिमे भगवान है वही सच्चा ज्ञान है. * अपने को अपनी पहेचान कराने वाला. * माया के बंधन से मुक्ति दिलानेवाला. * अज्ञानरुपी अंधकार को दुर करनेवाला. * अपनी,परमात्माकी,आत्माकी २४ […]
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે સાધુઓને કાં તો જટા હોય છે કાં તો મૂંડનમાં ચોટી હોય છે. આ ઉપરાંત મોટાભાગે કર્મકાંડ કરાવતા બ્રાહ્મણો કે જ્યોતિષીઓ ચોટલી રાખતા હોય છે. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આ ચોટલી શા માટે રાખવામાં આવતી હોય છે? તો આજે મેળવીએ આ પરંપરાનો પ્રશ્ન.... ચોટલીને સંસ્કૃતમાં શિખા કહેવામાં આવે છે. શિખા રાખવાના, શિખા પર ગાંઠ બાંધવા માટેના, તેને છોડવાના વિશિષ્ટ નિયમો અને સમય હોય […]
ગાયમાતાનું આપણા જીવનમાં ઓષધરુપે મહત્વ *ગાયનું ધી શરીરમાં તમામ પ્રકરના ઝેરનો નાશ કરવાવાળુ,ધા ને રૂજાવવાવાળુ,તાકતવર,હ્રદય માટે લાભકારી છે.તાજુ ધી વધારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર હોય છે. * ગાયનું દૂધ કેન્સરના કીટાણુઓનો નાશ કરે છે. ગાયનું દૂધ હ્રદયરોગ, અલ્સર,ક્ષયરોગ વગેરે અસાધ્ય રોગ મટાવવાવાળૂ સર્વોતમ રસાયણ છે. * પ્રાચીન ભારતમાં ગાયનું દુધ વેચવું અને પુત્ર વેચવો સમાન માનવામાં આવતા હતા.ગાય અને ગાયનું દૂધ વેચવું પાપ માનવામાં આવતું હતું.આજે પણ ભારતમાં કેટકાક સ્થળોએ ગાય […]
પ્લોટનાઆકાર અને ફળ પ્લોટ પસંદગી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવી. *આકારમાં બેડોળ પ્લોટ કદાપી ન લેવો. *જે પ્લોટમાં ઈશાન ખૂણો મોટો હોય તો તે પ્લોટ સુખ તથા ધનલાભ આપનાર બને છે. *જે પ્લોટમાં વાયવ્ય ખૂણો મોટો થતો હોય તો તેના માલિકની માનસિક સ્થિતિ ડામાડોળ રહે છે. *ત્રિકોણાકાર પ્લોટના માલિકને કોર્ટ-કચેરીનું મોં જોવું પડે છે. વળી સતત ઝગડા થયા કરે છે. *‘એલ‘ આકારનો પ્લોટ હોય તો તેના બે ટુકડા કરવાથી વાસ્તુદોષ […]
|| બ્રહ્ર્મ સુકતમ || કદાચિન્મિલિતા દેવા ઇદ્રાધાશ્ચૈવ સર્વશઃ | સત્યલોકં સમાસાધ દદશુઃ પદ્મ સંભવમ ||૧|| પધ્મકોશ સમુદ્ભુતં પદમબોધ સપ્રભમ | ચતુર્વકત્રં ચતુર્વેદં ચતુરાગમ પુજિતમ ||૨|| ચતુર્વર્ણધરં દેવં ચાતુહોત્રપ્રવર્તકમ | કૃષ્ણ જિનધરં શાન્તં પ્રભુ પ્રભવતામપિ ||૩|| સ્વયંભુવમ્ચિન્ત્યં ચ સર્વસંહાર કારણમ | દક્ષિણાસ્વદના જજાતો યર્જુવેદસ્તથૈવ ચ | યાંશ્ચ માધદના જજાત અત્વથર્વા તદન્તરમ ||૧૬|| ઊતરાન્મુખતો જાતઃ સામવેદસ્તથૈવ ચ | બ્રાહ્મણાસ્તે મુખાજજાત બાહુંભ્યાં ક્ષત્રિયાસ્તથા ||૧૭|| ઉરુવયાતથા વૈશ્યાઃ પાદારછુદ્રાસ્તથૈવ ચ | વિધુતોયાનિ મેધાશ્ય ગ્રહાસ્ગ્ચેન્દ્ર ધનુંષી […]