ભારતીય સંસ્કૃતિના મંગલપ્રતિકો… આપણી સંસ્કૃતિના કેટલાક પ્રતીકો છે. જેમાં તે એક પ્રતીકછે. ‘દીપ’. દીપ એ અંધકારને આંબીને પ્રકાશ તરફ લઈ જનાર છે. જીવનને નકારાત્મક વલણ-માંથી હકારાત્મક તરફ લઈ જનાર છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે ‘હે ઈશ્વર તું અમારું જીવન પણ આમ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા.’ –દીપમાંની દિવેટ-તેલ એ સ્નેહ સાથે આત્મસમર્પણ કરે છે. બીજાને અજવાળું પોતે સળગી જાય છે. તે શું બતાવે છે? તમે એવું જીવન જીવો કે […]
જેવો સંબંધ દીપક અને પતંગિયાને, ભ્રમર અને કમળને, ચંદ્ર અને ચકોરીને, વસંત અને કોયલને, મેઘ અને મોરને રહ્યો છે એવો સંબંધ બ્રાહ્મણ અને ચુરમાના લાડવાને રહ્યો છે. એટલે તો લોકવાણીમાં કહ્યું છે ને કે ઃ ”બ્રાહ્મણનું ગ્યું જમવામાં ભવાયાનું ગ્યું રમવામાં કણબીનું ગ્યું કૂવામાં ને ભરવાડનું ગ્યું ભૂવામાં વાતે રીઝે વાણિયો, રાગે રીઝે રજપૂત, બ્રાહ્મણ રીઝે લાડવે, બાકળે રીઝે ભૂત.” * * * કહેવાય છે કે બ્રાહ્મણ, ભૂખ્યો વાણિયો, ઘવાયેલો […]
ઔદીચ્ય બ્રાહ્મણ મોટા ભાગે ગુજરાત માં વસેલા છે, ઔદીચ્ય એ ઉદીચ્ય શબ્દ નો અપભ્રૌન્સ થયેલો ઉછર છે, સંસ્કૃત માં ઉદીચ એટલે ઉત્તર દિશા એવો અર્થ થાય અને ઉદીચ્ય એટલા ઉત્તર દિશા તરફથી. તો ઈતિહાસ પ્રમાણે ઇસવી સન ૯૫૦ માં ઔદીચ્ય બ્રાહ્મણો ગુજરાત માં આવ્યા ઇસવી સન ૯૪૨ માં મુળરાજ સોલંકી એ એના મામા અને અણહિલપુર ના રાજા સામંત સિંગ ચાવડા ની હત્યા કરી રાજ ગાડી કબજે કરી ઈતિહાસ એવું કહે […]
मकर संक्रांति का पर्व प्रत्येक वर्ष माघ माह में जनवरी माह के तेरहवें, चौदहवें या पन्द्रहवें दिन ( जब सूर्य धनु राशि को छोड़ मकर राशि में प्रवेश करता है) मनाया जाता है। मकर संक्रांति के दिन से सूर्य की उत्तरायण गति प्रारम्भ होती है। इसलिये इसको उत्तरायणी भी कहते हैं। पृथ्वी का एक राशि से दूसरी राशि में प्रवेश ‘संक्रांति’ कहलाता है और पृथ्वी का मकर राशि में प्रवेश […]
Article Writing Benefits Promote your article to world / bramins community. Articles help build a relationship with potential Brahmins / world. Once an article is up – Its work for you 24-7. Post your article to this brahm samaj website : Step-1 : Register to http://brahmsamaj.org Step-2 : Read your email. Read given user name and password. Step-3 : Login into http://brahmsamaj.org Step-4 : Click of left side menu at […]
મુંબઈથી ભુસાવલ જતી રેલ્વે લાઈન પર ૧૮૮ કિ.મી. દૂર મહારાષ્ટ્રમાં નાસીક રોડ રેલ્વે સ્ટેશન આવેલુ છે ત્યાંથી નાસિક શહેર ૮ કિ.મી. દૂર છે. અને અહિંથી મોટર રસ્તે ૨૮ કિ.મી. પશ્ચિમે બ્રહ્મગિરિ નામનાં પર્વત આવેલો છે. જે ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન છે. અને તેની તળેટીમાં ત્ર્યંબકેશ્વર મહાદેવના જયોર્તિલિંગનું મંદિર આવેલ છે. કથાસાર પ્રમાણે, હજારો વર્ષ પહેલાં મહાન ૠષિ ગૌતમ અને તેમની પત્ની અહલ્યા આશ્રમમાં બીજા ૠષિઓ સાથે રહેતા હતા. પરંતુ એક […]
વિશ્વમાં સૌપ્રથમ વિવિધ પ્રકારનાં વાહનો અને વિમાનોની શોધ કરી હતીઃભારતીય સંસ્કૃતિએ… ભારતે.દસ હજાર વર્ષ પહેલાંઋગ્વેદમાં ભારતીય ઋષિઓએ શોધેલાં વિવિધ પ્રકારનાં વાહનોનાં વર્ણન જોવા મળે છે.જેમ કે, ૧.વાયુ અથવા પવનની શક્તિથી ચાલતા વાહનો, ૨ ત્રણ માળવાળુ વિશાળ વાહન, ૩ વીજળી ઊર્જા(બેટરી)થી ચાલતું વાહન, ૪ સમુદ્ર્ તેમજ જમીન પર ચાલતું વાહન, ૫ આકાશમં ઊડી શકે તેવું ત્રણપૈડાવાળુ વાહન, આવાં વિવિધ પ્રકારના વાહનોનો ઉપયોગ ઋગ્વેદમાં દર્શાવવામાં આવ્યો છે. ત્રણ હજાર કરતાં વધુ વર્ષો […]
જયારે જ્યારે પૃથ્વી ઉપર દાનવોના અત્યાચારથી લોકો ‘ત્રાહિમામ્‘ પોકારે છે, ત્યારે ત્યારે લોકોનાં કલ્યાણ માટે ભગવાન વિષ્ણુ માનવ-અવતાર ધારણ કરે છે, અને એ રીતે વિષ્ણુજીએ શ્રી રામચંદ્રજીના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લીધો. આ વખતે સકળ સંસારમાં મહા તપસ્વી લંકાપતિ રાવણ ગર્વથી વિચરતો હતો. સીતા-સ્વયંવરમાં શિવ-ધનુષ ઊપાડવામાં રાવણને બદલે ભગવાન રામચંદ્રજી સફળ બનેલા, તેથી તેનો બદલો લેવાના ઈરાદે વનવાસ દરમ્યાન રાવણ સીતાજીનું હરણ કરી લંકા લઈ ગયેલ. સીતાની શોધ કરતાં કરતાં […]
હજારો વર્ષ પૂર્વે, આ જગ્યામાં કર્કટ અને પુરકસી નામનું એક રાક્ષસ યુગલ આ પર્વતીય વિસ્તારમાં રહેતું હતું. તેમને કર્કટી નામની પુત્રી હતી. તેનાં લગ્ન વિરાધ નામના રાક્ષસ સાથે થયેલાં. નજીકના બીજા એક જંગલમાં મહર્ષિ અગસ્ત્યના શિષ્ય સુતીક્ષ્ણ નામના ઋષિને ખાઈ જવા આ રાક્ષસયુગલ ગયેલું. આથી સુતીક્ષ્ણ અને બીજા મહાત્માઓ ક્રોધાયમાન થયા, અને પોતાના ઉત્તમ તપ દ્વારા રાક્ષસ- યુગલને બાળીને ભસ્મ કરી નાંખ્યું. તેવી જ રીતે ભગવાન રામચંદ્રજીએ વિરાધને પણ મારી […]