આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્યા છે. તેણે કૃષ્ણ જન્મના ગુણગાન ગાયા છે તો મનુષ્યના મૃત્યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્યું છે, અને પ્રતિકરૂપે સ્મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે. માણસ જન્મથી મૃત્યુ સુધી અનેક સુખદુઃખમાંથી, [...]
પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્યતા રહી છે કે મનુષ્ય ચારે બાજુથી અતિમાનવ તત્વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્વો જીવનમાં કોઇ પણ મહત્વપૂર્ણ પ્રસંગે વ્યકિતના જીવનમાં સ્ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્કારોની આવશ્યકતા રહેલી છે. અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્ત્રીની સગર્ભાવસ્થા, શિશુજન્મ, શૈશવ વગેરે સમયે પણ આ [...]
શાસ્ત્રીય દષ્ટિએ સંસ્કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ ‘સંસ્કાર’ શબ્દનો પ્રયોગ એના વાસ્તવિક અર્થમાં ઉપલબ્ધ થતો નથી. અહીં સંસ્કારોનું નિરૂપણ ગૃહ્યયજ્ઞોના રૂપમાં કરાયું છે. ગૃહ્યસૂત્રોમાં વર્ણિત સંસ્કારોની સંખ્યા ૧ર થી ૧૮ સુધીની છે. આશ્ર્વલાયન, પારસ્કર અને બૌધાયન ગૃહ્યસૂત્રોમાં સંસ્કારોની સંખ્યા અનુક્રમે ૧૧,૧૩ અને ૧૩ની દર્શાવાઇ છે. મોટા ભાગનાં ગૃહ્યસૂત્રો અંત્યેષ્ટીનો ઉલ્લેખ કરતાં નથી. બૌધાયનમાં અંત્યેષ્ટીને બદલે પિતૃમેધ સંસ્કારનો ઉલ્લેખ છે. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રમાં નિષ્ક્રમણ અને કેશાન્ત સંસ્કારનો ઉલ્લેખ નથી. [...]
માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણીhttp://marketdecides.com/ આપણી ભારતીય સંસ્કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્યા છે. તેણે કૃષ્ણ જન્મના ગુણગાન ગાયા છે તો મનુષ્યના મૃત્યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્યું છે, અને પ્રતિકરૂપે સ્મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે. માણસ જન્મથી [...]
આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના પથ્થરનો ઉપયોગ કરતો કાલચક્ર આગળ વધતા માનવ બુધ્ધિનો વિકાસ થયો અને અંધકારને ઉલેચવા માટે દિપક એટલે કે દીવો અસ્તિત્વમાં આવ્યો. માણસ ઈચ્છે ત્યાં દીવો પ્રગટાવી અંધારામાં અજવાળું કરી શકે છે. પરંતુ આજના વિજ્ઞાન યુગમાં આ તેલ કે ધીના દીવાની જરૂર પડતી નથી, સ્વીચ દબાવો અને આંખને પણ આંજી દયે તેવા દીવાના રૂપમાં લેમ્પ આવી ગયા. આમ, આધુનિક વિદ્યુતલેમ્પે પૌરાણિક તેલ-ઘીના [...]
1) “Learn from the mistakes of others… you can’t live long enough to make them all yourselves!!” 2)”A person should not be too honest. Straight trees are cut first and Honest people are screwed first.” 3)”Even if a snake is not poisonous, it should pretend to be venomous.” 4)”There is some self-interest behind every friendship. There is no friendship without self-interests. This is a bitter truth.” 5)” Before you start [...]
વૈદિક જયોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યને રવિ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગરમ અને સુકી પકૃતિને ધ્યાનમાં રાખતાં તેની કંઈક અંશે ખોટી અસર પણ થઈ શકે છે તેમ માનવામાં આવે છે. તે સિંહ રાશીનો અધિપતિ છે. તે મેષ રાશીમાં ઉચ્ચનું અને તુલા રાશીમાં નસચનું સ્થાન ધરાવે છે. સૂર્યને આત્માકારક પણ કહેવામાં આવે છે. આ શબ્દનું મૂળ સંસ્કૃત ભાષમાં છે, આત્મા અને કારક-કારકનો અર્થ છે સુચક “આત્મા સુચક”ગુણ ધરાવનાર સૂર્ય જીવનદાતા ગણાય [...]
જયોતિષશાસ્ત્રમાં શુક્ર તરીકે પ્રચલીત આ ગ્રહનો સંસ્કૃત ભાષામાં અર્થ
શનિની પનોતી ઘણા લોકોને કષ્ટપ્રદ સાબિત થાય છે. તો ઘણાને લાભપ્રદ સિદ્ધ થાય છે. આપણે ઘણા લોકોને એમ કહેતા સાંભળીએ છીએ કે – ‘અરે ભાઈ, શનિની પનોતીમાં તો ભૂક્કા બોલી ગયા,‘ ‘શનિની સાડા સાતીમાં તો હું ખલાસ થઈ ગયો,‘ ‘મારે તો બરાબરની પનોતી બેઠી છે.‘ તો આથી વિરુદ્ધ એમ કહેનારા પણ મળે છે કે – ‘આપણે તો જીવનમાં જે જે લાભ થયા તે શનિની પનોતીમાં જ થયા.‘ ‘આપણને તો કાયમ [...]
જ્યોતિષશાસ્ત્રનો ગણિતવિભાગ એક શુદ્ધ વિજ્ઞાન છે, ગણિત-આધારિત ખગોળશાસ્ત્ર છે, પરંતુ ફળાદેશ એક દર્શન છે, તેથી દરેક દર્શનની જેમ આ દર્શન સમક્ષ પણ કેટલાક પડકારરૂપ પ્રશ્ન છે. (૧) એક જ સમયે અને એક જ સ્થળે જન્મેલાં બે બાળકોનાં ભાવિ અલગ-અલગ શા માટે હોય છે ? (૨) ધરતીકંપ, અકસ્માતો દ્વારા જ્યારે સામૂહિક મૃત્યુ થાય છે ત્યારે તેમાં મરણ પામનાર જાતકોમાં સ્ત્રીઓ, પુરુષો, બાળકો, વૃદ્ધો, યુવાનો વગેરે હોય છે, જે દરેકની કુંડળી અલગ-અલગ [...]



