ભાગ-૫-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દ્વાદશા શ્રાદ્ધ ભાગ-૫-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દ્વાદશા શ્રાદ્ધ

ભાગ-૫-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દ્વાદશા શ્રાદ્ધ દ્વાદશા શ્રાદ્ધ –શરૂઆતમાં નિત્ય તર્પણ, વિષ્ણુપૂજા વગેરે. –જનોઈ સવ્યમ્ (ડાબી બાજુ) –જમણા હાથ તરફ એક પાટલા પર એક ચટ પૂર્વાભિમુખ અનેબીજા ત્રણ ચટ ઉત્તરાભિમુખ મૂકવા. પછી આચમન કરવું. ॐ केशवाय नमः, ॐ माधवाय नमः, ॐ नारायणाय नमः. હાથ ધોવા ॐ गोविंदाय नमः. –હાથમાં દર્ભની સેર અને જવ લઈ પૂર્વાભિમુખ રાખેલા ચટ પર હાથ મૂકી રાખવો. ॐ एकानागसंज्ञिका विश्वदेवाः आगतः व स्वागतम्. –જવ ઉપર મૂકી […]

ભાગ-૩-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દશાહ શ્રાદ્ધ ભાગ-૩-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દશાહ શ્રાદ્ધ

સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ-દશાહ શ્રાદ્ધ, ભાગ-૩ દશાહ શ્રાદ્ધ જનોઈ સવ્યમ્-(ડાબી બાજુ) – યજમાને પોતાના શરીર પર પાણી છાંટવું. ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा, यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतर शुचिः. -ડાબા હાથમાં તલ અનેદર્ભ રાખવાં. જમણા હાથેપૂર્વ દિશાથી શરૂકરી ફરતે ઘડિયાળની દિશાએ પાણી છાંટવું. -હવે ઈશાન(North-East) ખૂણામાં દર્ભના એક ટૂકડા પર વાડકી મૂકી તેમાં પાણી ભરી ચંદન, ચોખા અનેફૂલ નાખવાં. ॐ अपवित्रः० એ મંત્ર બોલી દર્ભની સેર વાડકીમાં ફેરવવી. જનોઈ […]

ભાગ-૨-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ

ભાગ-૨-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ દરેક શ્રાદ્ધ ક્રિયા વખતે પૂર્વ તૈયારી भैरवाय नमस्तुभ्यं अनुज्ञा दातुमर्हसि. ॐ भैरवदेवते एष ते अर्घ्यः. विष्णुपादाग्र संभूते गंगे त्रिपथ गामिनि, धर्मद्रवेति विख्याता पापं मे हर जाह्नवि. ॐ जाह्नवि एष ते अर्घ्यः जाह्नवि सर्वतः पूण्या ब्रह्महत्या विनाशिनि, वाराणस्यां विशेषण गंगा पाप प्रणाशिनि. ॐ गंगे एष ते अर्घ्यः. गंगाद्वारे कुशावर्त्त बिल्के नील पर्वते, स्नानत्वा कनखले तीर्थे पुनर्जन्म न विद्यते. ॐ गोदावरी एष ते अर्घ्यः. मज्जन्ति मुनयः सर्वे […]

ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧-સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ

સંપુર્ણ શુધ્ધ શ્ર્લોક સાથેની શ્રાધ્ધવિધિ ભાગ-૧ શ્રાદ્ધક્રિયા સામગ્રી દિવા-૩,મોટી થાળી-૩,નાની થાળી-૨,નાના ઢાંકણ-૩,વાડકી-૮-૧૦,ચમચી-૮-૧૦,સોપારી-૪૦-૫૦,નાળિયેર-૩,કંકુ,અબીલ,ગુલાલ,ચંદન,અગરબત્તી ફૂલ,તુલસી,દર્ભ,દરોઇનું ઘાસજવ-૧૦૦ગ્રામ,તલ-૧૦૦ગ્રામ,ચોખાનો લોટ-૧ કિલોગ્રામ,ઘઉં-૨૦૦ગ્રામ,ચોખા-૨૦૦ગ્રામ,અડદનો લોટ ૧૦૦ ગ્રામ ઘી,દૂધ,દહીં,મધ,સાકર-બધુંઅલગ-અલગ,દૂધ નાગરવેલ (ખાવા)નાં પાન,લવીંગ,એલચી છૂટા પૈસા,સફેદ સુતરનો દડો,નાડાછડી,દિવાસળી,કપુર થોડાં નાનાં તાજાં ફળ(fruits)-તાજી દ્રાક્ષ ચાલી શકે સફેદ કાપડ-૧ ટૂકડો, લાલ કાપડ-૨ ટૂકડા – પાટલા કે બાજઠ પર આવી રહે તે માપના તાંબાના કળશ-૩,હવન કુંડ,લાકડાં પંચપલ્લવ(પાંચ જાતનાં પાંદડાં ૧-૧.), પંચધાન્ય(પાંચ જાતનુંઅનાજ એક ચપટી) નાના પાટલા કે નાનાં બાજઠ-૩.

નવરાત્રિમાં કરો પુજા,ધટસ્થાપના,તેમજ દેવીની આરાધના

હિન્દુ ધર્મમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ છે.નવરાત્રિ મહોત્વસમાં દરેક દિવસની શરૂઆત દેવીના આ વિશેષ મંત્ર બોલીને કરવી સુખ-સમૃદ્ધિની કામના સાથે જોડાયેલી બધી મન્નતોને પૂરી કરનારી સિદ્ધિ હશે. જાણો, આ દેવીમંત્ર સવારે ઊઠી સ્મરણ કરવું મંગળકારી હોય છે. પરંતુ પવિત્રતાની દ્રષ્ટિએ યથાસંભવ સ્નાન કર્યા પછી દેવીની તસ્વીર કે મૂર્તિને ગંધ, અક્ષત, ફૂલ અને ધૂપ, દીપ લગાવી કરવાથી પણ દેવી કૃપા આપનારી માનવામાં આવે છે. प्रात: स्मरामि शरदिन्दुकरोज्वलाभां सद्रलवन्मकरकुण्डलहारभूषाम्।। दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां रक्तोत्पलाभचरणां भवतीं […]

जीवन को सफल बनाने की चाबी किसमे है?

जीवन को सफल बनाने की चाबी किसमे है? * निष्ठापुर्वका किया गया पुरुषार्थमे. * कार्य ओर अपने आप मे अतुट श्रध्धा. * अदम्य हिंमत. * अपनी सभी शक्ति बुध्धिपुर्वक के कार्य मे समर्पित करना. * परिळाम की चिंता मे अपनी शक्ति बरबाद करने के बजाय जो कार्य अपने हाथमे लिया है उसे समजने की कोशिष करने की.

ब्राह्मण कौन है ? ब्राह्मण कौन है ?

ब्राह्मण कौन है ? (1) ( वज्रसूचि उपनिषद् के अनुसार ) वज्रसुचिकोपनिषद ( वज्रसूचि उपनिषद् ) यह उपनिषद सामवेद से सम्बद्ध है ! इसमें कुल ९ मंत्र हैं ! सर्वप्रथम चारों वर्णों में से ब्राह्मण की प्रधानता का उल्लेख किया गया है वज्रसूचीं प्रवक्ष्यामि शास्त्रंज्ञानभेदनम ! दूषणं ज्ञानहीनानां भूषणं ज्ञान चक्षुषाम !!१!! अज्ञान नाशक, ज्ञानहीनों के दूषण, ज्ञान नेत्र वालों के भूषन रूप वज्रसूची उपनिषद का वर्णन करता हूँ !! […]

सच्चे अर्थमे गरीब कौन है? सच्चे अर्थमे गरीब कौन है?

  सच्चे अर्थमे गरीब कौन है? * कमजोर सोचता है वो. * अपने पास जो संपति है उसे मी वह ठीक से एस्तमाल ना कर शके. * जिसका ह्रदय आद्र न है वो.

मनुष्य को कोन से मार्ग पर जाना नहि चाहिइ?

मनुष्य को कोन से मार्ग पर जाना नहि चाहिइ? * जिस मार्ग पर जाने के लिए महान व्यकित की संमति ना हो. * जो मार्ग अपने लक्ष्य पर जाता ना हो पर आडे-टेडे मार्ग पर जाय. * जहा अहंकार बढता हो. * जहा स्वार्थ को पोषण मिले. * जहा संतःकरण मे प्रेम,करुणा,मैत्री का भाव ना रहे. * संकुचितता को अवकाश मिले. * काम,क्रोध,लोभ ओर मोह को अवकाश मिले. * बहुमुखता […]

अज्ञान को दुर करनेके लिइ कया करना चाहिइ? अज्ञान को दुर करनेके लिइ कया करना चाहिइ? अज्ञान को दुर करनेके लिइ कया करना चाहिइ? अज्ञान को दुर करनेके लिइ कया करना चाहिइ?

अज्ञान को दुर करनेके लिइ कया करना चाहिइ? * संतसमागम. * शास्त्रो का निरंतर अभ्यास. * अनुभवी मानवीओका पुस्तक का अध्ययन. * आत्म निरिक्षण. * बहारी जगतमे आंख ओर कान खुले रखना चाहिइ.

 
Brahmin Social Network
ભારતના વિકાસની સાથો-સાથ બ્રાહ્મણોની જીવનશૈલી, વ્યાપારિક પધ્ધતિ અને અભ્યાસ, જ્ઞાનની પ્રાપ્તિ અને તેના માધ્યમોમાં આમૂલ પરિવર્તન જણાયું છે. સમય સાથે કદમ મેળવીને ચાલે તે માનવી પ્રગતિના સર્વોત્તમ શિખરે પહોંચે છે, આ ઉક્તિને સાર્થક કરતા હોય તેમ બ્રાહ્મણો વધુ કોર્પોરેટ બની રહ્યા છે અને આધુનિક વિજ્ઞાનની સાથે જોડાઇને વિકાસ સાધી રહ્યા છે. બ્રાહ્મસમાજ માટે આ અમારો સ્વતંત્ર અને અલાયદો પ્રયાસ છે. જેને બ્રાહ્મણ મિત્રો, વાંચકો અને નેટ સર્ફર વધાવી લેશે તેવી આશા છે. brahm-samaj-requirement-ad
 
Spread the Word - brahm samaj
 
market decides
 
Brahmin Social Network
 
Sponsors
 
jeevanshailee
 
 
 
Brahm Samaj Events