Archive for February, 2012

उपलब्धियों के मंच पर जब भी  कोई तुमसे पूछता कि तुम्हारी सफलता के पीछे किसका हाथ है तुम हमेशा मुझको अपनी ताकत बताते रहे |और उसके बाद करतल ध्वनी की गूंजती आवाज से मेरा वो प्रेम का एहसास और बुलंद और गर्वित होता चला गया| याद आया है वो हमारे मिलन का पहला दिन जब तुमने मेरे हाथ को थामते हुए कहा था कि मेरे अस्तित्व को आज पंख मिल [...]

Categories: Members-Article

નષ્‍ટ જાતક – એક પરિચય મનુષ્‍યના જન્મના સમયની ચોક્કસ માહિતી ઉપલબ્ધ હોય તો તેના પરથી નિશ્ચિતપણે જન્મકુંડળી બની શકે અને મનુષ્‍યને બહુમૂલ્ય માર્ગદર્શન મળી રહે. પરંતુ જન્મના સમયાદિની વિગતો બધા પાસે હોય જ એવું બનતું નથી. આ સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રના મહાન લાભથી આવા લોકો વંચિત રહી જાય છે. આ સમસ્યા પર ભારતીય જ્યોતિષચાર્યોએ ગંભીરતાથી ધ્યાન આપ્‍યું છે અને આવા લોકોની જન્મકુંડળી તૈયાર કરી શકાય તે માટે ખૂબ ઊંડાણપૂર્વક ચિંતન કરીને સિદ્ધાંતો [...]

Categories: Members-Article

ગરમીનાં દર્દોની અકસીર ઔષધિ – ગળો એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી. એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી [...]

Categories: Members-Article

મનુષ્‍યનું વલણ મોટે ભાગે ભૌતિકવાદી હોય છે, પરિણામે દિવ્યશાસ્ત્રોમાંથી પણ મનુષ્‍ય ભૌતિક લાભ મેળવવા જાણ્યે અજાણ્યે મજે છે. જ્યોતિષશાસ્ત્ર એક દિવ્યશાસ્ત્ર છે, તેનો મૂળભૂત ઉદ્દેશ મનુષ્‍યના ભૌતિક કે સાંસારિક જીવનની ઘટનાઓનું ફળકથન કરવાનો નથી, પરંતુ મુખ્યત્વે વેદાધ્યયન માટે ઉપયુકત ભૂમિકા પૂરી પાડવાની છે, તેથી જ જ્યોતિષને વેદનું એક અંગ ગણવામાં આવ્યું છે. વેદના ષડંગ પૈકી જ્યોતિષ એક વેદાંગ છે. વેદનો મૂળભૂત ઉદ્દેશ પરમાત્માની અને આત્માની પ્રાપ્તિનો છે, તેથી તેની સંગતિ [...]

Categories: Members-Article

માનવની ભક્તિ, તપ, યજ્ઞ કાર્યો વગેરેથી પ્રસન્‍ન થયેલ દેવી-દેવતાઓ તેને સંપત્તિવાન બનાવે છે. આ સંપત્તિમાંથી દેવને ચરણે ધરવા માટે અલગથી દેવ-ભોગ ન કાઢીએ તો આપણે દેવને અપમાન કર્યુ છે તેમ ગણાય અને તે માટે પાપના અધિકારી બનીએ, માનવ ઉપર ભગવાનના હજારો ઉપકારો છે. તેનું ખોરાક લેવાનું, બોલવાનું, ચાલવાનું, ઉંઘવાનું સંપત્તિવાન બનવાનું વગેરે તમામ પ્રભુની ઈચ્છાથી શક્ય બને છે, કહેવાનો મતલબ કે માણસના જીવનની તમામ ‍િક્રયાઓ પ્ર‍‍‍ક્રીયાઓ ખુદતેનું અસ્તિત્‍વ પણ ઈશ્વરને [...]

Categories: Members-Article

આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્‍વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્‍યા છે. તેણે કૃષ્‍ણ જન્‍મના ગુણગાન ગાયા છે તો મનુષ્‍યના મૃત્‍યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્‍યું છે, અને પ્રતિકરૂપે સ્‍મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્‍યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે. માણસ જન્‍મથી મૃત્‍યુ સુધી અનેક સુખદુઃખમાંથી, [...]

Categories: Uncategorized

પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્‍યતા રહી છે કે મનુષ્‍ય ચારે બાજુથી અતિમાનવ તત્‍વોથી ઘેરાયેલો છે, જે ખરાબ અને સારું કરવાની શકિત ધરાવે છે. આ તત્‍વો જીવનમાં કોઇ પણ મહત્‍વપૂર્ણ પ્રસંગે વ્‍યકિતના જીવનમાં સ્‍ખલન ઊભાં કરી શકે છે. આથી આ અમંગલકારી પ્રભાવોના નિરાકરણ માટે સંસ્‍કારોની આવશ્‍યકતા રહેલી છે. અશુભ પ્રભાવોના પ્રતીકાર માટે અશુભ શકિતઓની સ્‍તુતિ કરાય છે, એમને બલિ અને ભોજન અપાય છે. સ્‍ત્રીની સગર્ભાવસ્‍થા, શિશુજન્‍મ, શૈશવ વગેરે સમયે પણ આ [...]

Categories: Members-Article

શાસ્‍ત્રીય દષ્ટિએ સંસ્‍કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ ‘સંસ્‍કાર’ શબ્‍દનો પ્રયોગ એના વાસ્‍તવિક અર્થમાં ઉપલબ્‍ધ થતો નથી. અહીં સંસ્‍કારોનું નિરૂપણ ગૃહ્યયજ્ઞોના રૂપમાં કરાયું છે. ગૃહ્યસૂત્રોમાં વ‍ર્ણિત સંસ્‍કારોની સંખ્‍યા ૧ર થી ૧૮ સુધીની છે. આશ્ર્વલાયન, પારસ્‍કર અને બૌધાયન ગૃહ્યસૂત્રોમાં સંસ્‍કારોની સંખ્‍યા અનુક્રમે ૧૧,૧૩ અને ૧૩ની દર્શાવાઇ છે. મોટા ભાગનાં ગૃહ્યસૂત્રો અંત્યેષ્‍ટીનો ઉલ્‍લેખ કરતાં નથી. બૌધાયનમાં અંત્‍યેષ્‍ટીને બદલે પિતૃમેધ સંસ્‍કારનો ઉલ્‍લેખ છે. આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રમાં નિષ્‍ક્રમણ અને કેશાન્‍ત સંસ્‍કારનો ઉલ્‍લેખ નથી. [...]

Categories: Members-Article

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણીhttp://marketdecides.com/ આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્‍વરી અવતારનું પુજન કર્યુ છે તો રાવણના ઋષીપણાના ગુણોને પણ દર્શાવ્‍યા છે. તેણે કૃષ્‍ણ જન્‍મના ગુણગાન ગાયા છે તો મનુષ્‍યના મૃત્‍યુનો પણ મહિમા ગાયો છે અને તેનાથી દુઃખી ન થવા જણાવ્‍યું છે, અને પ્રતિકરૂપે સ્‍મશાનમાં લઈ જવાથી દોણીનો નિર્દેશ કરી બોધ આપ્‍યો છે કે માટીના રમકડાંરૂપી નટેશ્વર દેહ અંતે માટીમાં જ વિલીન થઈ જવાનો છે. માણસ જન્‍મથી [...]

Categories: Members-Article

આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના પથ્‍થરનો ઉપયોગ કરતો કાલચક્ર આગળ વધતા માનવ બુધ્ધિનો વિકાસ થયો અને અંધકારને ઉલેચવા માટે દિપક એટલે કે દીવો અસ્તિત્‍વમાં આવ્‍યો. માણસ ઈચ્‍છે ત્‍યાં દીવો પ્રગટાવી અંધારામાં અજવાળું કરી શકે છે. પરંતુ આજના વિજ્ઞાન યુગમાં આ તેલ કે ધીના દીવાની જરૂર પડતી નથી, સ્‍વીચ દબાવો અને આંખને પણ આંજી દયે તેવા દીવાના રૂપમાં લેમ્‍પ આવી ગયા. આમ, આધુનિક વિદ્યુતલેમ્‍પે પૌરાણિક તેલ-ઘીના [...]

Categories: Members-Article

રાહુના ફલાદેશ

રાહુના ફલાદેશ બાબતમાં ત્રણ ર્દષ્ટિ બિંદુથી અહીં વિચાર કરવામાં આવ્યો [...]

રાશિ અનુસાર ઉપાયો

મેષ રાશિ કોઈની પાસેથી કોઈ વસ્તુ મફતમાં લેવી નહીં. હાથીદાંતમાંથી [...]

Audichchya ब्राह्मणों : इतिहास

इतिहास और संरचना Audichchya ब्राह्मणों के गुजरात राज्य में स्थित [...]

શ્રી સૂક્ત

શ્રી સૂક્ત લક્ષ્મી માતા હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી [...]

અલૌકિક જન્મની વાત સમજતાં પહેલા

આપણે આ અલૌકિક જન્મની વાત સમજતાં પહેલાં, આપણા મનમાં ઠસી [...]

He has poured his insight and experiences of Gayat

Brahmin Social Network

Events

Fully Functional Website

Date: Dec 25 2011

Brahmin Website

Date: Dec 28 2011

Sponsors

  • SEO-SEM-SMM
  • jeevanshailee
  • Cheap Web Hosting
  • Modern B2B Portal