Archive for December, 2011

पुष्करणा ब्राह्मण परिवार – Gottra’s According to Vedas According To Veda RIGVEDI YAURVEDI SAMAVEDI ATHARVEDI Gottra’s According To Above Vedas 1. RIGVEDI 2. YAURVEDI 3. SAMAVEDI 4. ATHARVEDI उतथ्य गौत्री, आश्वलायनसूत्री भारद्वाज गौत्री, कात्यायनसूत्री   उपमन्यु गौत्री, कात्यायनसूत्री   कपिल गौत्री, कात्यायनसूत्री   गविष्ठर गौत्री, कात्यायनसूत्री   शाण्डिल्य गौत्री, कात्यायनसूत्री   गौतम गौत्री, कात्यायनसूत्री पराशर गौत्री, लाट्यायनसूत्री   काश्यप गौत्री, लाट्यायनसूत्री   हारित गौत्री, लाट्यायनसूत्री   शुनक गौत्री, लाट्यायनसूत्री वत्स [...]

Categories: Members-Article

નિત્ય કર્મ માટેના મંત્રો   પ્રાતઃકાળે પથારીમાંથી ઊઠીને હાથનું દર્શન કરાગ્રે વસતે લક્ષ્મીઃ કરમુલ્યે સરસ્વતી| કરમધ્યે તુ ગોવિન્દઃપ્રભાતે કરદર્શનમ || ગુજરાતી ભાષાંતરઃ હાથના આગળના ભાગમાં લક્ષ્મી,મુળ ભાગમાં સરસ્વતિ અને વચલા ભાગમાં ગોવિન્દ વસે છે.માટે સવારે હાથનું દર્શન કરવું. જમીન પર પગ મુકતા પહેલાં પૃથ્વીદેવીને વદન સમુદ્રવસને દેવી ! પર્વતસ્તનમંદડલે| વિષ્ણુપત્નિ ! નમસ્તુભ્યં પઆસ્પર્શ ક્ષમસ્વ યે|| ગુજરાતી ભાષાંતરઃ સમુદ્રરુપી કપડાવાળી,પરતરુપી સ્તનવાળી અને વિષ્ણૂ ભગવનની પત્નિ હે પૃથ્વી દેવી ! તમને નમસ્કાર [...]

Categories: Members-Article

વિશ્વમાં ગણિતની સૌથી પહેલી ઈટ મુકીઃ ભારતીય સંસ્કૃતિએ… * જગતમાં ગણિતનો આરંભ પણ ભારતમાં થયો હતો.હજારો વર્ષ પહેલા વૈદિક સમયમાં ગણિતનો આરંભ થયો હતો. * વેદના છે અંગોમાં એક હતું-જયોતિષ,જયોતિષ એટલે ગણિત દ્રારા સૂર્ય,ચંદ્ર,ગ્રહો,તારાઓ વગેરેનું જ્ઞાન મેળવવાનું શાસ્ત્ર.

Categories: Members-Article

ગુરુત્વાકર્ષણ સિદ્રાંત વિશે સૌથી પ્રથમ ઉચ્ચાર્યુઃ ભારતીય સંસ્કૃતિએ… * પશ્ચિમના લોકો કહે છે કે બ્રિટીશ વિજ્ઞાની ઐઝેક ન્યુટને ૧૭મી સદીમાં ગુરુત્વાકર્ષણ સિદ્રાંત શોધ્યો.

Categories: Members-Article

પૃથ્વી ગોળ છે અને સુર્યની આસપાસ તથા પોતાની ધરી પર ફરે છે.તે શોધ્યુ ભારતીય સંસ્કૃતિએ…

Categories: Members-Article

* અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે. * પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ . * ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ [...]

Categories: Members-Article

* માળાની અંદર ૧૦૮ મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ ૧૦૮ છે. * બ્રહ્માના ૯ અને આદિત્યના ૧૨ આ રીતે તેમનો ગુણાકાર ૧૦૮ થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે. * માનવ જીવનની ૧૨ રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ ૧૦૮ થાય છે. * આકાશમાં ૨૭ નક્ષત્ર છે. આના ૪-૪ પાદ કે ચરણ છે. ૨૭ નો ૪ સાથે [...]

Categories: Members-Article

વિશ્વમાં અંતરિક્ષ વિજ્ઞાનનો પાયો નાખ્યોઃ ભારતીય સંસ્કૃતિએ… * અંતરિક્ષ વિજ્ઞાન કે ખગોળ વિજ્ઞાન એટલે આકાશમાં ધુમતાં અનેક ગ્રહો,સુર્યો,તારામંડળો વગેરેનું વિજ્ઞાન.ભાતતીય સંસ્કૃતિએ તેમાં સર્વ પ્રથમ પ્રકાશ પ્રાથર્યો હતો.આજથી ઓછામાં ઓછા ૧૦.૦૦૦વર્ષ પહેલાં ઋગ્વેદના ઋષિઓએ બ્રહ્માડ,નક્ષત્રો,સુર્ય-ચંદ્ર,ગ્રહો,ગ્રહણો વિશે વિજ્ઞાનિક શોધખોળ કરી હતી. * વિજ્ઞાનો કહે છે કે,આરબો અને ગ્રીક લોકો પણ ભારત પાસેથી જ અંતરિક્ષનું જ્ઞાન શીખ્યા હતા. બ્રહ્માંડ અને પૃથ્વીની ઉત્પતિ વિશે સૌપ્રથમ વૈજ્ઞાનિક શોધ કરીઃભારતીય સંસ્કૃતિએ…. * પૃથ્વીની ઉત્પતિ ઇ.સ્.પૂર્વે ૪૦૦૪માં [...]

Categories: Members-Article

* સનાતન હિન્દુ સંસ્કૃતિ એટલે પવિત્ર આચાર,પવિત્ર વિચાર,પવિત્ર,વ્યવહાર કે પવિત્ર સંસ્કારની યુગો પુરાની એક અદભુત પરંપરા,જે સૌનું કલ્યાણ કરે, સૌનું ભલુ કરે. * અન્ય પ્રાચીન સંસ્કૃતિ નાશ પામી ગઈ છે,પરંતુ ભારતીય સંસ્કૃતિનો પાયો એટલો મજબુત છે કે આજપર્યત અનેક આક્રમણકારોએ તેના પર આક્રમણો કર્યા છતાં આ સંસ્કૃતિ નાશ પામી નથી.તેનુ કારણ તેની અજોડ પવિત્રતા અને તેનું અદભુત ઊંડાણા છે અને સૌથી વિશેષ તો આ સંસ્કૃતિના રક્ષક સ્વયણ ભગવાન છે આપણી [...]

Categories: Members-Article

अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:। कृप: परशुरामश्च सरतैते चिरजीविन:॥ અર્થાત અશ્વત્થાત્મા, રાજા બલિ, વ્યાસજી, હનુમાનજી, વિભિષણ,કૃપાચાર્ય અને પરશુરામ આ સાત ચિરંજીવી છે. પરશુરામઃ (બ્રાહ્મણ) વિષ્ણુનો એક અવતાર, જેણે પૃથ્વીને ક્ષત્રિય વિહોણી બનાવી હતી. ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામ (સંસ્કૃત परशुराम)એ જમદગ્નિ ઋષિ અને રેણુકા ના પુત્ર રુપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ પ્રગટ થયા હતા. તેઓ વિષ્ણુના અવતાર છે અને હૈહવકુળનો નાશ કરનાર છે. તેમણે પૃથ્વીને એકવીસ વાર નિ:ક્ષત્રિય કરી હતી. પરશુરામ [...]

Categories: Uncategorized

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક

આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે શ્રી રામ જેવા ઈશ્‍વરી [...]

ભારતીય સંસ્‍કારોના ઉદેશ

પ્રાચીન સમયથી હિંદુઓની એ માન્‍યતા રહી છે કે મનુષ્‍ય ચારે [...]

ભારતીય સંસ્‍કારોની સંખ્‍યા

શાસ્‍ત્રીય દષ્ટિએ સંસ્‍કાર ગૃહસૂત્રોના વિષયક્ષેત્રમાં આવે છે. છતાં અહીં પણ [...]

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક

માનવદેહની નિરર્થકતાનું પ્રતિક દોણીhttp://marketdecides.com/ આપણી ભારતીય સંસ્‍કૃતિ મહાન છે. તેણે [...]

દેવ-ભોગ/પ્રસાદ

આદિ માનવ ગુફા જીવન જીવતો ગુડામાં અંધકારને દૂર કરવા ચકમકના [...]

He has poured his insight and experiences of Gayat

Brahmin Social Network

Events

Fully Functional Website

Date: Dec 25 2011

Brahmin Website

Date: Dec 28 2011

Sponsors

  • SEO-SEM-SMM
  • jeevanshailee
  • Cheap Web Hosting
  • Modern B2B Portal